Posts

પુલવામાં ડરપોક હુમલા પછી શું? - ડૉ એચ જી જોષી

dr hgj2006: [2/17, 12:11 PM] dr hgj હુરિયત સેપ્રીટીસ્ટ સાબિત શન્કા વાળાઓની સુરક્ષા ભારત કરી રહ્યું હતું, જેથી આગળ વાટાઘાટોમાં કામ લાગે ! આજ મજબૂરીનો લાભ ઉઠાવી આમાના ડબલ એજન્ટ થઈ ગયા હતા.....તે છતાં ડિપ્લોમેટિકલી જરૂરી હતું પણ ભારતે આ 40 ગુમાવ્યા બાદ આ બધા સુફીયાણા રાજનેતાઓની ભારતીય સુરક્ષા પાછીજ ખેંચી લીધી છે ! પૈસાના વિદેશી  માફિયા ગેંગમાં ટેરેટરી ઇસ્યુ બેસ્ડ આ લોકો ખાયકી કરી રહ્યા છે!      તે જગ વિખ્યાત છે .... આમનો આપણી ફેવરમાં તેમના વિશે જાસૂસી રક્ષાના નામે કરી તેમની ઘણી બધી મુવસ સમજી લીધી છે. આ બનાવ બાદ તેઓ આંતરિક ઝગડા હરીફાઈમાં એક બીજાને પતાવવામાં પડશે ! એકાદ બે હુરિયત ખૂન થશે કે બીજે ભાગી જશે પણ ભારત અને પાકિસ્તાન તેમજ કાશ્મીર ની આઝાદી ના નામે ધાર્યો ફાયદો નહિ ઉઠાવી શકે ! 1947 પછી કદાચ પહેલીવારજ આ કડક પગલું લેવાયું છે ! 65, 71 કારગીલ વોર મા તો આ લોકો ભારત વિરુદ્ધ ન રહે કે ભલે કા.આઝાદીની વાતો કર્યા કરે પણ પાકના લાભમાં નિર્ણયો ન કરી લે તે જોવા આપણે બ્લેકમેઇલ થતા રહ્યા.... આ નેતાઓનો તેમના લોકલ લોકો ઉપર સખત કન્ટ્રોલ છે... વિવાદિતની સીધી લાશજ થઈ જાય છે ! હવે ઓટોમેટિક તેઓ આ સુરક્ષ
Recent posts