Skip to main content

પુલવામાં ડરપોક હુમલા પછી શું? - ડૉ એચ જી જોષી

dr hgj2006: [2/17, 12:11 PM] dr hgj

હુરિયત સેપ્રીટીસ્ટ સાબિત શન્કા વાળાઓની સુરક્ષા ભારત કરી રહ્યું હતું, જેથી આગળ વાટાઘાટોમાં કામ લાગે ! આજ મજબૂરીનો લાભ ઉઠાવી આમાના ડબલ એજન્ટ થઈ ગયા હતા.....તે છતાં ડિપ્લોમેટિકલી જરૂરી હતું પણ ભારતે આ 40 ગુમાવ્યા બાદ આ બધા સુફીયાણા રાજનેતાઓની ભારતીય સુરક્ષા પાછીજ ખેંચી લીધી છે ! પૈસાના વિદેશી  માફિયા ગેંગમાં ટેરેટરી ઇસ્યુ બેસ્ડ આ લોકો ખાયકી કરી રહ્યા છે!      તે જગ વિખ્યાત છે .... આમનો આપણી ફેવરમાં તેમના વિશે જાસૂસી રક્ષાના નામે કરી તેમની ઘણી બધી મુવસ સમજી લીધી છે. આ બનાવ બાદ તેઓ આંતરિક ઝગડા હરીફાઈમાં એક બીજાને પતાવવામાં પડશે ! એકાદ બે હુરિયત ખૂન થશે કે બીજે ભાગી જશે પણ ભારત અને પાકિસ્તાન તેમજ કાશ્મીર ની આઝાદી ના નામે ધાર્યો ફાયદો નહિ ઉઠાવી શકે ! 1947 પછી કદાચ પહેલીવારજ આ કડક પગલું લેવાયું છે ! 65, 71 કારગીલ વોર મા તો આ લોકો ભારત વિરુદ્ધ ન રહે કે ભલે કા.આઝાદીની વાતો કર્યા કરે પણ પાકના લાભમાં નિર્ણયો ન કરી લે તે જોવા આપણે બ્લેકમેઇલ થતા રહ્યા.... આ નેતાઓનો તેમના લોકલ લોકો ઉપર સખત કન્ટ્રોલ છે... વિવાદિતની સીધી લાશજ થઈ જાય છે ! હવે ઓટોમેટિક તેઓ આ સુરક્ષિત મિલિટરી સુરક્ષા કોઈ પણ જાણીતી ખાનગી ટેકનો કરતા સેટેલાઇટ ગાઇડેડ અદ્યતન હોય છે.! ફક્ત 2 ખાખી કપડામાં હથિયારધારી નહિ....
મીરવાઝ , બિલાલ લોન, ગિલાની, મુખ્ય છે. બીજા પણ ઘણા ખીણની ભૌગોલિક રચના મુજબ છે !
 ટુકડે ગેંગ, અરુંધતી રોય, cpi, cpiM, કન્હૈયા સપોરટ, કોંગી તકવાદી ,આપ પાર્ટીના સરદારજી, NCP, નાયડુ મમતા તો જે મોદી કરે તેનાથી ઊંધું કરવા સમજવા જાણીતા છે!  કાશ્મીર માં તેમની ઉપજ 0 છે. SP પર મુસ્લિમ વર્ચસ્વ છે...ખુદ મુલાયમ હવે મોદી તરફ ફર્યા છે ! મુલાયમનું મુસ્લિમ પ્રભુત્વ છે જ.   .... આ બધાને જેમને સહાનુભૂતિ હોય તેલોકો પાઈલ્સની અને બરનોલની ટ્યુબો મોકલાવે .... કેમકે
બળી ...જલી ગઈ .... હું ટાઈપ કરું છું ત્યારે પણ આ લોકો પક્ષપાત કરી રહ્યા છે !!!!!! હુરિયત વિરુદ્ધ મુલાયમ પણ છે ! મોદીમાં માને તે જ મુસ્લિમ સારો એવું નથી....!!!! અત્યારના મોહોલમાં આ.રા. કક્ષાએ
પણ મોદી મુસ્લિમો માટે આ લુખાઓ કરતા સારો ઓપશન બની ગયા છે !!! જે મહા ગઠબન્ધન પોતાની જાગીર સમજે છે !!! હિન્દુ હિત ડીવાઇડેડ છે !
ખુદ હિન્દુ અખબાર તદ્દન વાહિયાત દેશદ્રોહી લાલચુ કર્મચારી તેય હિન્દુ(!) ,ની પાસે ડિફેન્સ દસ્તાવેજ રાજકીય રમત માં મૂકે !!!!!!😢
શરમ ! શરમ !!
 આ નાલાયકો *રિવેન્જની વાતો ન કરો વાળી શેલો ડિફેન્સ કરી રહ્યા છે* ! તેમને હજી પાકનો દોષ , કાશ્મીરી અલગતાવાદીઓ નો દોષ લાગતો નથી.....
માત્ર આતંકવાદી પરિબળ દોષિત છે કહી પાકિસ્તાન
બિચારું(!) શું કરે ભારતના પેનલ સ્ટુડિયોમાં કહે છે!
પણ પરાણે સોલ્જરના ફેમિલી માટે જખ મારીને થોડું રોવા હવે તૈયાર છે !!!! આવી દેશદ્રોહી લોકશાહી !
*ઓળખીલો .... આ સૌ ને ! *મિલિટરી બોર્ડર પર લડશે.... પબ્લિક ને શાંતિ વિકાસ સમૃદ્ધિ જોઈએ છે નેતાઓને કોન્ટ્રાવર્સી જોઈએ છે ! આપણામા ના સ્વાર્થીઓ ,ઘણા સહદયઈ હોશિયાર પણ નિષ્ક્રિય, ઘણા બે સમજ, અદેખા, ડન્ખેલા સૌ નું સામુહિક વલણ આ દોષોને પાળી રહ્યું છે ....
આ wappના જમાનામાં ક્રિએટિવ સક્રિય થઈ આ બધાથી ઉપર ઉઠશો ....આવા વર્તનો નો લાભ ઉગ્રવાદી લઈ ન જાય માટે wappસક્રિય , ડ્રોઈંગ રૂમ સક્રિય થાવ તોય આફત ટળશે !!!!
તા.ક. dr hgj2006: રાજકારણમાં આપણને સમજણ ન પડે એમ કહી છટકી જવા કરતા આપણા હિત ક્યાં છે ? આપણને કોઈ કેવી રીતે ઉઠા ભણાવી જાય છે? બુટ ક્યાં ડન્ખે છે ? તે જાતેજ શોધી શેર કરો... સંયુક્ત સહકારી બુદ્ધિથી વિચાર કરતા ઘણું જડશે ! એજ દિશામાં વિચારવા વાળામાં ઉમેરો કે કંઈક આડુ લાગે તો સશિસ્ત ટીકા આધાર સહ કરો... પણ નિષ્ક્રિય ન રહો !
ડૉ એચ જી જોષી.

Comments


  1. News pertaining to Kashmiri Separatists mentioned in your this article is totally wrong & misleading.

    The separatists are still enjoying FREE Security Cover at the cost of tax payers.

    They must be put behind Bars outside Kashmir immediately.

    We are astounded & shocked to find that MODI Govt. has miserably failed to put them into jail despite 3 days have elapsed after fateful Pulwama Massacre of innocent Jawans.

    ReplyDelete
    Replies
    1. Revange is the best when served chilled...
      Pl see other answers Kesariya when enemy is waiting for you is though glory in FALKS ...recent strategies modern war are to be faught at many layers levels.... Signals are.... Army is doing.... Pl understand mr Modi represents diplomatics, army men, experts team leaders of our great democracy inclined potential huge decisions. By political abusing one is hastily jumping the gun !

      Delete

  2. Additionally,

    Free security cover given to Omar & Farouk Abdullah as well as one of the responsible of Pulwama Massacre : Mehbooba Mufti, must be withdrawn immediately on URGENT Basis for Lifetime.

    And

    Article 370 must be removed from the Constitution immediately without any further Discussion & Delay.

    ReplyDelete
    Replies
    1. It can be done! but democratically to do he needs just 370 MPs in support in 2019 and not shoddy stratigic like TDP and AIDMK who have sucked ABajpayee Govt. and exploited for their party and personal gain even on public benefit issues to extremely low level

      Delete
  3. Degrading facility of protection is enough.... We still are spying them ... as central and other means its secrets beyond our knowledge... It came in press print to day.... Modi is shrewd enough will not say everything to us ! Through direct press...
    We have to presssume some deep observations..... See to day Rajnath is shown visiting some imp. Section location of Himalayas.... To mislead letting que to enemy he is much smarter with a class of smarter master minds of our Army !

    ReplyDelete

Post a Comment